સુરતના પાંડેસરામાં 13 વર્ષની કિશોરીનો ગળેફાંસો ખાઈ આપઘાત, એકની એક દીકરીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ https://ift.tt/eA8V8J સુરતના પાંડેસરામાં 13 વર્ષની કિશોરીનો ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માતા-પિતા કામ પર ગયા હતાને પાછળથી ઘરે કિશોરીએ આપઘાત કરી લીધો હતો. કિશોરીએ ઘરમાં જ દોરીથી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જો કે, કિશોરીના આપઘાતનું કારણ હાલ અકબંધ છે. પરિવારની એકની એક દીકરીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો. December 22, 2020 at 04:41AM surat

સુરતના પાંડેસરામાં 13 વર્ષની કિશોરીનો ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માતા-પિતા કામ પર ગયા હતાને પાછળથી ઘરે કિશોરીએ આપઘાત કરી લીધો હતો. કિશોરીએ ઘરમાં જ દોરીથી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જો કે, કિશોરીના આપઘાતનું કારણ હાલ અકબંધ છે. પરિવારની એકની એક દીકરીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો.

from surat https://ift.tt/3aCB4KS
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments