14 દિવસના પેરોલ પછી નારાયણ સાંઇ કેવા બની ઠનીને જેલમાં ગયા એ જોઇ થઇ જશો દંગ https://ift.tt/eA8V8J
14 દિવસના જામીન પૂર્ણ થતા નારાયણ સાંઈને લાજપોર જેલ પરત લાવવામાં આવ્યો હતો. માતાની બીમારી માટે નારાયણ સાંઇને જામીન આપવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ જાપ્તામાં નારાયણ સાંઇને લાજપોર જેલમાં પરત લાવવામાં આવ્યો હતો. નારાયણ સાઈ પરત આવતા દર્શન માટે જેલ બહાર ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
<p>14 દિવસના જામીન પૂર્ણ થતા નારાયણ સાંઈને લાજપોર જેલ પરત લાવવામાં આવ્યો હતો. માતાની બીમારી માટે નારાયણ સાંઇને જામીન આપવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ જાપ્તામાં નારાયણ સાંઇને લાજપોર જેલમાં પરત લાવવામાં આવ્યો હતો. નારાયણ સાઈ પરત આવતા દર્શન માટે જેલ બહાર ભક્તોની ભીડ ઉમટી પડી હતી.</p>
from surat https://ift.tt/38iKs3H
https://ift.tt/eA8V8J {
0 Comments