સુરતઃ 18 દિવસ પહેલા જ લગ્ન કરનાર પ્રોફેસરે કેમ કરી લીધો આપઘાત? કેવી હાલતમાં મળી આવી લાશ? https://ift.tt/eA8V8J સુરતઃ હજુ 18 દિવસ પહેલા જ લગ્ન કરનાર પ્રોફેસરે પોતાના ક્વાર્ટરમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવે આપઘાત કરી લેતા શિક્ષણજગતમાં ભારે ચર્ચા જાગી છે. યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સમાં જ આપઘાત કરી લીધો છે. જોકે, આપઘાત પાછળનું કારણ December 08, 2020 at 10:15PM surat

<strong>સુરતઃ</strong> હજુ 18 દિવસ પહેલા જ લગ્ન કરનાર પ્રોફેસરે પોતાના ક્વાર્ટરમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવે આપઘાત કરી લેતા શિક્ષણજગતમાં ભારે ચર્ચા જાગી છે. યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સમાં જ આપઘાત કરી લીધો છે. જોકે, આપઘાત પાછળનું કારણ

from surat https://ift.tt/3m7uC0N
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments