ભરૂચઃ ટંકારીયામાં 3 મકાનોમાં આગ લાગતા મચી ગઈ અફરા-તફરી, ઘરવખરી બળીને ખાખ https://ift.tt/eA8V8J ભરૂચઃ ટંકારીયા ગામે મકાનોમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. અગમ્ય કારણોસર આગ લાગતા આજુબાજુના લોકોમાં ભાગદોડ મચી જવા પામી છે. મજૂરીકામ કરવા ગયેલા મજૂરોના 3 મકાનોમાં આગ લાગતાં બળીને ખાખ થઈ ગયા હતા. સદ્નનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મકાન માં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ December 24, 2020 at 01:44AM surat

<strong>ભરૂચઃ</strong> ટંકારીયા ગામે મકાનોમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. અગમ્ય કારણોસર આગ લાગતા આજુબાજુના લોકોમાં ભાગદોડ મચી જવા પામી છે. મજૂરીકામ કરવા ગયેલા મજૂરોના 3 મકાનોમાં આગ લાગતાં બળીને ખાખ થઈ ગયા હતા. સદ્નનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મકાન માં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ

from surat https://ift.tt/3aEE3SZ
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments