નવસારીમાં હેરિટેજ ઇમારતોને તોડવાની તજવીજથી લોકોમાં રોષ, CMને પત્ર લખી કરી રજૂઆત https://ift.tt/eA8V8J નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મુખ્ય મથક ગણદેવી શહેરની શોભા વધારતી હેરિટેજ ઇમારતોને તોડી પાડવાની તજવીજથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. December 13, 2020 at 10:07PM surat

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મુખ્ય મથક ગણદેવી શહેરની શોભા વધારતી હેરિટેજ ઇમારતોને તોડી પાડવાની તજવીજથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી આ મામલે રજૂઆત કરવામાં આવી હતી.

from surat https://ift.tt/2Weog5c
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments