સુરતઃ વચગાળાના જામીન મળતા જેલમાંથી નારાયણ સાંઇ આવ્યો બહાર https://ift.tt/eA8V8J આશ્રમમાં ભણતી સગીર વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અને જેલમાં બંધ આસારામનો પુત્ર નારાયણ સાંઈ સાત વર્ષે આજે શનિવારે જેલની બહાર આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને તેની માતાની સારવાર માટે 14 દિવસના પેરોલ આપ્યા છે. December 05, 2020 at 03:42AM surat

આશ્રમમાં ભણતી સગીર વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અને જેલમાં બંધ આસારામનો પુત્ર નારાયણ સાંઈ સાત વર્ષે આજે શનિવારે જેલની બહાર આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને તેની માતાની સારવાર માટે 14 દિવસના પેરોલ આપ્યા છે.

from surat https://ift.tt/2VI6VRU
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments