સુરતઃ 'પત્નીથી કંટાળી ગયો છું એટલે હત્યા કરી', લાશને કોથળામાં ભરી પતિ થયો હતો ફરાર https://ift.tt/eA8V8J
સુરતના પુણાની મુક્તિધામ સોસાયટીમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. લક્ષ્મણ ચૌધરી નામના આરોપીએ પત્ની કૌશલ્યાને ગળેટુંપો આપી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પત્નીના મૃતદેહને કોથળામાં પેક કરીને ફરાર થઈ ગયો હતો. આરોપી પતિ કોથળામાં મૃતદેહની સાથે એક ચિઠ્ઠી પણ મુકી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે પત્નીથી કંટાળી December 04, 2020 at 09:39PM surat
<p>સુરતના પુણાની મુક્તિધામ સોસાયટીમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. લક્ષ્મણ ચૌધરી નામના આરોપીએ પત્ની કૌશલ્યાને ગળેટુંપો આપી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પત્નીના મૃતદેહને કોથળામાં પેક કરીને ફરાર થઈ ગયો હતો. આરોપી પતિ કોથળામાં મૃતદેહની સાથે એક ચિઠ્ઠી પણ મુકી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે પત્નીથી કંટાળી
from surat https://ift.tt/37zUL2Q
https://ift.tt/eA8V8J {
0 Comments