સુરતના મોટા વરાછા વિસ્તારમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા, પરિવારે શું લગાવ્યો આરોપ? https://ift.tt/eA8V8J સુરતના અમરોલી મોટા વરાછા વિસ્તારમાં ઓનલાઇન અભ્યાસની ચિંતામાં વિદ્યાર્થીનીનો ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સુરતના મોટાવરાછા આનંદધારા રેસીડન્સી ખાતે રહેતી પ્રગતિ કમલેશભાઈ લુણાગરીયા એ આપઘાત કરતા પરિવારજનો શોકમગ્ન થયા છે. પરિવાર જનોએ સરકારને અપીલ કરી કે ઓનલાઇન અભ્યાસમાં કોઈ વિદ્યાર્થીઓના અભ્યાસ થયા નથી ત્યારે આ બાબતે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય December 17, 2020 at 05:00AM surat

સુરતના અમરોલી મોટા વરાછા વિસ્તારમાં ઓનલાઇન અભ્યાસની ચિંતામાં વિદ્યાર્થીનીનો ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સુરતના મોટાવરાછા આનંદધારા રેસીડન્સી ખાતે રહેતી પ્રગતિ કમલેશભાઈ લુણાગરીયા એ આપઘાત કરતા પરિવારજનો શોકમગ્ન થયા છે. પરિવાર જનોએ સરકારને અપીલ કરી કે ઓનલાઇન અભ્યાસમાં કોઈ વિદ્યાર્થીઓના અભ્યાસ થયા નથી ત્યારે આ બાબતે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય

from surat https://ift.tt/389LE9y
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments