ભાજપમાંથી રાજીનામું આપ્યા પછી મનસુખ વસાવાની ગુલાંટ, જાણો રાજીનામું પરત ખેંચતા શું કહ્યું? https://ift.tt/eA8V8J નર્મદાઃ ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ આજે નાટકીય રીતે રાજીનામું પરત ખેંચ્યું હોવાની જાહેરાત કરી છે. આ અંગે પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મેં મારું સ્વાથ્ય સારું રહેતું ન હોવાથી રાજીનામું આપ્યું હતું. ખરાબ સ્વાસ્થ્યને કારણે ભરુચ મતવિસ્તારમાં પ્રવાસમાં તકલીફ પડતી હતી. December 29, 2020 at 09:50PM surat

<strong>નર્મદાઃ</strong> ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ આજે નાટકીય રીતે રાજીનામું પરત ખેંચ્યું હોવાની જાહેરાત કરી છે. આ અંગે પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મેં મારું સ્વાથ્ય સારું રહેતું ન હોવાથી રાજીનામું આપ્યું હતું. ખરાબ સ્વાસ્થ્યને કારણે ભરુચ મતવિસ્તારમાં પ્રવાસમાં તકલીફ પડતી હતી.

from surat https://ift.tt/2L2Ib4K
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments