સુરતઃ સુરતમાં લેડી પીએસઆઈ અનિતા જોશીના આત્મહત્યાના કેસમાં તેના પિતાએ સાસરિયાં સામે પાશવી અત્યાચાર અને ધમકી આપવાના આક્ષેપો કરતાં ખળભળાટ મચ્યો છે. અનિતાએ સાસરિયાંના અમાનુષી અત્યાચાર અને ધાક-ધમકીથી કંટાળી જઇ આપઘાતનું પગલું ભર્યુ હોવાનો તેમના પિતાએ આક્ષેપ કર્યો છે. રવિવારે સવારે સુરતની સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ પાસે મૃતકના પિતા બાબુભાઈ
from surat https://ift.tt/39U4Zhv
https://ift.tt/eA8V8J {
0 Comments