સુરત : અમરોલી બ્રિજ પાસે તાપી નદીમાં બોટ પલટી જતાં 2 લોકોનાં મોત ,ત્રણને બચાવાયા https://ift.tt/eA8V8J સુરત: અમરોલી બ્રિજ પાસે તાપી નદીમાં બોટ પલટી જતા બે લોકોનાં મોત નીપજ્યા હતા. બોટમાં પાંચ લોકો સવાર હતાં. ત્રણને બચાવી લેવાયા હતા. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પાંચ મિત્રો બોટમાં બેસીને તાપી નદીમાં ગયા હતા, જ્યાં બોટ પલટી જતાં જોત જોતામાં પાંચેય યુવકો પાણીમાં ડૂબી ગયા January 21, 2021 at 05:24AM surat

<strong>સુરત:</strong> અમરોલી બ્રિજ પાસે તાપી નદીમાં બોટ પલટી જતા બે લોકોનાં મોત નીપજ્યા હતા. બોટમાં પાંચ લોકો સવાર હતાં. ત્રણને બચાવી લેવાયા હતા. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પાંચ મિત્રો બોટમાં બેસીને તાપી નદીમાં ગયા હતા, જ્યાં બોટ પલટી જતાં જોત જોતામાં પાંચેય યુવકો પાણીમાં ડૂબી ગયા

from surat https://ift.tt/391BBoA
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments