સુરત અકસ્માત બાદ મંત્રી ગણપત વસાવાએ શુ્ં કરી મહત્વની જાહેરાત, જુઓ વીડિયો https://ift.tt/eA8V8J સુરત નજીક 15 જિંદગીને ભરખી જનારા અકસ્માતની ઘટના બાદ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં ઔદ્યોગિક એકમો વધુ પ્રમાણમાં હશે ત્યાં આવનારા દિવસોમાં પ્રવાસી ભારતીય માટે રેનબસેરા બનાવવામાં આવશે. સરકાર સાથે ચર્ચા કરી તાત્કાલિક નવા રેન બસેરા બનાવાશે. January 19, 2021 at 02:02AM surat

સુરત નજીક 15 જિંદગીને ભરખી જનારા અકસ્માતની ઘટના બાદ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં ઔદ્યોગિક એકમો વધુ પ્રમાણમાં હશે ત્યાં આવનારા દિવસોમાં પ્રવાસી ભારતીય માટે રેનબસેરા બનાવવામાં આવશે. સરકાર સાથે ચર્ચા કરી તાત્કાલિક નવા રેન બસેરા બનાવાશે.

from surat https://ift.tt/38Ui9Kn
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments