સુરતના ઓલપાડમાં ગેરકાયદે ઝિંગા તળાવને લઈ પ્રશાસન એક્શનમાં https://ift.tt/eA8V8J સુરત : ઓલપાડની ઝીંગાતળાવ પર આવતીકાલેથી બુલડોઝર ફરી વળશે. ગેરકાયદેસર ઝીગાં તળાવને દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે હવે જિલ્લા કલેક્ટર ની ફોજ મેદાનમાં ઉતરશે. ડીમોલેશન માટે મામલતદાર પોલીસ સહિત ટિમ સામગ્રી સાથે સજ્જ કરાઈ છે. 27મી જાન્યુઆરી એ ઓલપાડના મંડરોઇ ગામથી બ્યુલટોઝર ફેરવવાના નિર્ણયથી જમીન માફિયા ઓમાં January 26, 2021 at 03:16AM surat
સુરત : ઓલપાડની ઝીંગાતળાવ પર આવતીકાલેથી બુલડોઝર ફરી વળશે. ગેરકાયદેસર ઝીગાં તળાવને દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે હવે જિલ્લા કલેક્ટર ની ફોજ મેદાનમાં ઉતરશે. ડીમોલેશન માટે મામલતદાર પોલીસ સહિત ટિમ સામગ્રી સાથે સજ્જ કરાઈ છે. 27મી જાન્યુઆરી એ ઓલપાડના મંડરોઇ ગામથી બ્યુલટોઝર ફેરવવાના નિર્ણયથી જમીન માફિયા ઓમાં
from surat https://ift.tt/3a4eqJA
https://ift.tt/eA8V8J {
0 Comments