બિરયાની ખાધા બાદ યુવાન ઘરે આવ્યો અને થઇ ગયું મૃત્યુ, રિપોર્ટમાં થયો આવો ચૌંકાવનારો ખુલાસો https://ift.tt/eA8V8J સુરત: ચોકબજારમાં બિરયાની ખાધા બાદ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. 40 વર્ષના અબ્દુલ રજાક બાબુ શેખ નામનો યુવક ગત રાત્રે કાશ્મીરી બિરયાની ખાવા ગયો હતો. બિરયાની ખાઇને તે ઘરે પરત ફર્યો હતો. તે સવા ત્રણ વાગ્યે બેભાન થઇ ગયો હતો. તેમના મોંમામાંથી ફીણ નીકળા લાગ્યા હતા. આ સ્થિતિમાં તેમને તાબડતોબ હોસ્પિટલ January 18, 2021 at 04:00AM surat
<strong>સુરત: </strong>ચોકબજારમાં બિરયાની ખાધા બાદ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. 40 વર્ષના અબ્દુલ રજાક બાબુ શેખ નામનો યુવક ગત રાત્રે કાશ્મીરી બિરયાની ખાવા ગયો હતો. બિરયાની ખાઇને તે ઘરે પરત ફર્યો હતો. તે સવા ત્રણ વાગ્યે બેભાન થઇ ગયો હતો. તેમના મોંમામાંથી ફીણ નીકળા લાગ્યા હતા. આ સ્થિતિમાં તેમને તાબડતોબ હોસ્પિટલ
from surat https://ift.tt/3nUfAMK
https://ift.tt/eA8V8J {
0 Comments