સુરતમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેટલા લાખ રૂપિયાની સહાયની જાહેરાત https://ift.tt/eA8V8J સુરતમાં રોડ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને CM રાહત ફંડમાંથી બે લાખ રુપિયાની સહાય કરાશે. તે સિવાય  પ્રધાનમંત્રી રિલિફ ફંડમાંથી બે લાખ રૂપિયાની સહાય આપવાની પણ વડાપ્રધાને જાહેરાત કરી હતી. વડાપ્રધાને ટ્વિટ કરી ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને ઈજાગ્રસ્તોને પચાસ-પચાસ હજારની સહાયની જાહેરાત કરાઇ હતી. January 18, 2021 at 11:00PM surat

સુરતમાં રોડ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને CM રાહત ફંડમાંથી બે લાખ રુપિયાની સહાય કરાશે. તે સિવાય  પ્રધાનમંત્રી રિલિફ ફંડમાંથી બે લાખ રૂપિયાની સહાય આપવાની પણ વડાપ્રધાને જાહેરાત કરી હતી. વડાપ્રધાને ટ્વિટ કરી ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને ઈજાગ્રસ્તોને પચાસ-પચાસ હજારની સહાયની જાહેરાત કરાઇ હતી.

from surat https://ift.tt/3oYvJ53
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments