AAPની ભવ્ય જીત બાદ CM કેજરીવાલ આ તારીખે આવશે સુરત, કરશે ભવ્ય રોડ શો https://ift.tt/eA8V8J અમદાવાદ: સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સુરત આવશે. 25 ફેબ્રુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવશે. સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર જીત મેળવી છે. સુરતમાં આપને વધુ બેઠકો પર જીત મળતા કેજરીવાલ રોડ શો કરશે. સુરતમાં આમ આદમી પાર્ટની શાનદાર જીત બાદ February 23, 2021 at 04:26AM surat

અમદાવાદ: સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સુરત આવશે. 25 ફેબ્રુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવશે. સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર જીત મેળવી છે. સુરતમાં આપને વધુ બેઠકો પર જીત મળતા કેજરીવાલ રોડ શો કરશે. સુરતમાં આમ આદમી પાર્ટની શાનદાર જીત બાદ

from surat https://ift.tt/3pNhwY4
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments