AAP કોર્પોરેટરોને તોડવાના પ્રયાસના આરોપને સુરત ભાજપે પાયાવિહોણા ગણાવ્યા https://ift.tt/eA8V8J
સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને તોડવાના પ્રયાસનો ભાજપ પર આરોપ લાગ્યો છે. આપના નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર તોડજોડનો આરોપ લગાવ્યો છે. મનોજ સોરઠીયાએ કહ્યું કે, ભાજપ આપના કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ કરે છે. સુરત ભાજપે આપના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. સુરત ભાજપે કહ્યું કે ભાજપના કોઇ પણ નેતાએ આપના કોર્પોરેટરોનો February 25, 2021 at 03:57AM surat
<p>સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને તોડવાના પ્રયાસનો ભાજપ પર આરોપ લાગ્યો છે. આપના નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર તોડજોડનો આરોપ લગાવ્યો છે. મનોજ સોરઠીયાએ કહ્યું કે, ભાજપ આપના કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ કરે છે. સુરત ભાજપે આપના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. સુરત ભાજપે કહ્યું કે ભાજપના કોઇ પણ નેતાએ આપના કોર્પોરેટરોનો
from surat https://ift.tt/3bEz1op
https://ift.tt/eA8V8J {
0 Comments