ગુજરાતમાં આમ આદમી પાર્ટીની શાનદાર શરુઆત: કેજરીવાલ https://ift.tt/eA8V8J સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપના ઉમેદવારોની 27 બેઠકો પર ભવ્ય જીત બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે છે. ત્યારે તેઓ સુરતમાં AAPના સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના ઘરે પહોંચ્યા હતા અને ચૂંટાયેલા કોર્પોરેટર સાથે મુલાકાત કરી હતી.   February 26, 2021 at 03:00AM surat

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપના ઉમેદવારોની 27 બેઠકો પર ભવ્ય જીત બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે છે. ત્યારે તેઓ સુરતમાં AAPના સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના ઘરે પહોંચ્યા હતા અને ચૂંટાયેલા કોર્પોરેટર સાથે મુલાકાત કરી હતી.  

from surat https://ift.tt/3aYoR37
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments