સુરતમાં આમ આદમીની ભવ્ય જીત બાદ અરવિંદ કેજરીવાલે લીધો આ મોટો નિર્ણય, આવતીકાલે સુરતમાં.... https://ift.tt/eA8V8J સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે સુરતમાં રોડ શો કરશે. સુરતમાં સી.આર પાટીલના ગઢમાં ગાબડું પાડીને આમ આદમી પાર્ટીએ ગુજરાતની રાજનીતિમાં શાનદાર એંટ્રી કરી છે.ત્યારે આવતીકાલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો કરશે. સુરત મહાપાલિકામાં ભાજપ તો જીતી ગયું છે પરંતું અહીં આમ February 23, 2021 at 07:08PM surat
0 Comments