Surat : કોર્પોરેશનમાં AAPના ભવ્ય દેખાવ પછી જાહેરસભામાં જ કાર્યકરોએ જેમને ઉંચકી લીધા એ નેતા કોણ છે? https://ift.tt/eA8V8J સુરતઃ સુરતમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે અને 27 ઉમેદવારોની જીત થઈ છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ 6 પેનલો કબ્જે કરી છે. જ્યારે બે ભાજપની પેનલો તોડી નાંખી છે. ત્યારે સુરતમાં આપની ભવ્ય જીત માટેનો શ્રેય મનોજ સોરઠીયાને આપવામાં આવી રહ્યો છે. મનોજ સોરઠીયા ગુજરાત February 23, 2021 at 08:27PM surat
<strong>સુરતઃ</strong> સુરતમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે અને 27 ઉમેદવારોની જીત થઈ છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ 6 પેનલો કબ્જે કરી છે. જ્યારે બે ભાજપની પેનલો તોડી નાંખી છે. ત્યારે સુરતમાં આપની ભવ્ય જીત માટેનો શ્રેય મનોજ સોરઠીયાને આપવામાં આવી રહ્યો છે. મનોજ સોરઠીયા ગુજરાત
from surat https://ift.tt/3dHaDFt
https://ift.tt/eA8V8J {
0 Comments