<strong>સુરતઃ</strong> સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)એ કરેલા શાનદાર દેખાવના પગલે રોડ શો માટે દિલ્હીથી સુરત આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ સુરતમાં આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરના ઘરે કાઠિયાવાડી ભોજન લીધું હતું. કેજરીવાલે આમ આદમી પાર્ટી (આપ)ના ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાના
from surat https://ift.tt/3aXzpj0
https://ift.tt/eA8V8J {
0 Comments