Surat એરપોર્ટ પર CM કેજરીવાલના સ્વાગત માટે ઉમટ્યા કાર્યકર્તા https://ift.tt/eA8V8J સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપના ઉમેદવારોની 27 બેઠકો પર ભવ્ય જીત બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો કરશે. જેના પગલે તેઓ આજે સવારે 8 વાગ્યે સુરત એરપોર્ટ પર આવી પહોંચતા સ્વાગત માટે કાર્યકર્તા અને પાર્ટીના પદાધીકારીઓ ઉમટ્યા હતા. કેજરીવાલ સુરત February 25, 2021 at 10:12PM surat
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપના ઉમેદવારોની 27 બેઠકો પર ભવ્ય જીત બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો કરશે. જેના પગલે તેઓ આજે સવારે 8 વાગ્યે સુરત એરપોર્ટ પર આવી પહોંચતા સ્વાગત માટે કાર્યકર્તા અને પાર્ટીના પદાધીકારીઓ ઉમટ્યા હતા. કેજરીવાલ સુરત
from surat https://ift.tt/3srbuOI
https://ift.tt/eA8V8J {
0 Comments