Surat: એરપોર્ટ પર CM કેજરીવાલના સ્વાગત માટે કાર્યકર્તાઓ ઉમટ્યા, 'ભ્રષ્ટાચાર કા એક હી કાલ કેજરીવાલ કેજરીવાલ'ના લગાવ્યા નારા https://ift.tt/eA8V8J સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપના ઉમેદવારોની 27 બેઠકો પર ભવ્ય જીત બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યારે કાર્યકર્તાઓ સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા હતા અને સૂત્રોચાર કર્યા હતા.
February 25, 2021 at 10:48PM surat

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપના ઉમેદવારોની 27 બેઠકો પર ભવ્ય જીત બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યારે કાર્યકર્તાઓ સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા હતા અને સૂત્રોચાર કર્યા હતા. <br />

from surat https://ift.tt/3sAbVGF
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments