Surat: નિલેશ કુંભાણી બાદ કોગ્રેસના ઉમેદવાર જ્યોતિબેન સોજીત્રા ઉમેદવારીને લઇને અડગ https://ift.tt/eA8V8J પાસ આગેવાન અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો દાવો ખોટો પડે તેવા સંકેત મળી રહ્યા છે. કૉંગ્રેસે ફાળવેલી ટિકિટ પર મોટાભાગના પાટીદાર ઉમેદવારો ચૂંટણી લડવા અડગ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે 35 પાટીદારોને કૉંગ્રેસે ટિકિટ આપી છે. February 08, 2021 at 12:54AM surat
પાસ આગેવાન અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો દાવો ખોટો પડે તેવા સંકેત મળી રહ્યા છે. કૉંગ્રેસે ફાળવેલી ટિકિટ પર મોટાભાગના પાટીદાર ઉમેદવારો ચૂંટણી લડવા અડગ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે 35 પાટીદારોને કૉંગ્રેસે ટિકિટ આપી છે.
from surat https://ift.tt/3rx1V05
https://ift.tt/eA8V8J {
0 Comments