Tapi : માલેગાંવથી સુરત જાન લઈને જતી ટ્રાવેલ્સ ટેન્કર પાછળ ઘૂસી જતા નડ્યો અકસ્માત, 3નાં ઘટનાસ્થળે જ મોત, 7 ઘાયલ https://ift.tt/eA8V8J તાપીઃ વ્યારા બાજીપૂરા નેશનલ હાઇવે નંબર 53 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 3ને સુરત જ્યારે 4 ને વ્યારા સિવિલ ખસેડાયા છે. માલેગાંવથી સુરત જાન લઈને જતી તાજ ટ્રાવેલની ખાનગી બસને અકસ્માત નડ્યો છે. February 04, 2021 at 08:22PM surat

<strong>તાપીઃ</strong> વ્યારા બાજીપૂરા નેશનલ હાઇવે નંબર 53 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 3ને સુરત જ્યારે 4 ને વ્યારા સિવિલ ખસેડાયા છે. માલેગાંવથી સુરત જાન લઈને જતી તાજ ટ્રાવેલની ખાનગી બસને અકસ્માત નડ્યો છે.

from surat https://ift.tt/36KoA0X
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments