સુરતમાં આ સોસાયટીના 800 મકાન ક્વોરેન્ટાઇન કરાયા, એક સપ્તાહમાં કોરોનાના 14 કેસ નોંધાયા https://ift.tt/eA8V8J
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં એક જ અઠવાડિયામાં કોરોનાના 14 કેસ સામે આવતા પ્રશાસન દોડતું થયું છે. મહાનગરપાલિકા કમિશ્નર અને ખાસ અધિકારીએ સાંઈ દર્શન સોસાયટીની મુલાકાત લીધી અને સાંઈ દર્શન સોસાયટીના 800 મકાનોને ક્વોરેન્ટાઈન કરવાનો નિર્ણય લીધો હતો. સાંઈ દર્શન સોસાયટીમાં ત્રણ હજાર 500 લોકો રહે છે. હાલ સોસાયટી બહાર પોલીસ જવાનો પણ તૈનાત કરાયા હતા.
<p>સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં એક જ અઠવાડિયામાં કોરોનાના 14 કેસ સામે આવતા પ્રશાસન દોડતું થયું છે. મહાનગરપાલિકા કમિશ્નર અને ખાસ અધિકારીએ સાંઈ દર્શન સોસાયટીની મુલાકાત લીધી અને સાંઈ દર્શન સોસાયટીના 800 મકાનોને ક્વોરેન્ટાઈન કરવાનો નિર્ણય લીધો હતો. સાંઈ દર્શન સોસાયટીમાં ત્રણ હજાર 500 લોકો રહે છે. હાલ સોસાયટી બહાર પોલીસ જવાનો પણ તૈનાત કરાયા હતા.</p>
from surat https://ift.tt/3f0rxzp
https://ift.tt/eA8V8J {
0 Comments