સુરતમાં બહારથી આવતા વેપારીઓને સાત દિવસ ક્વોરેન્ટાઇન રહેવાના નિર્ણયથી કચવાટ, જુઓ વીડિયો https://ift.tt/eA8V8J
સુરત મહાપાલિકાના કમિશનરે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ સાથે બેઠક બાદ કર્યો એક નિર્ણય કર્યો છે. સુરતમાં બહારગામથી આવતા વેપારીઓને ફરજીયાત 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવાનો મહાપાલિકા કમિશનરે આદેશ કર્યો હતો. મહાપાલિકાના વકરતા સંક્રમણ વચ્ચે લીધેલા આ નિર્ણયથી હવે કપડા વેપારીઓમાં કચવાટ છે. બહારગામથી આવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે તેવી ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ ભીતિ વ્યકત કરી છે.
<p>સુરત મહાપાલિકાના કમિશનરે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ સાથે બેઠક બાદ કર્યો એક નિર્ણય કર્યો છે. સુરતમાં બહારગામથી આવતા વેપારીઓને ફરજીયાત 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવાનો મહાપાલિકા કમિશનરે આદેશ કર્યો હતો. મહાપાલિકાના વકરતા સંક્રમણ વચ્ચે લીધેલા આ નિર્ણયથી હવે કપડા વેપારીઓમાં કચવાટ છે. બહારગામથી આવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે તેવી ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ ભીતિ વ્યકત કરી છે.</p>
from surat https://ift.tt/2NWbIPm
https://ift.tt/eA8V8J {
0 Comments