Surat : માંગરોળમાં મતગણતરી સમયે જ કેમ ઉમેદવારોના સમર્થકોમાં મચી ભાગદોડ, કારણ જાણીને ચોંકી જશો https://ift.tt/eA8V8J સુરતઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે સુરતમાં માંગરોળ ખાતે મતગણતરી સમયે જ મધમાખીનો હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. મતગણતરી દરમ્યાન મધમાખીઓએ હુમલો કરતાં ભાગદોડ મચી ગઈ હતી. મધમાખીઓ હુમલો કરતાં ઉમેદવારોના March 02, 2021 at 02:32AM surat
<strong>સુરતઃ</strong> ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે સુરતમાં માંગરોળ ખાતે મતગણતરી સમયે જ મધમાખીનો હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. મતગણતરી દરમ્યાન મધમાખીઓએ હુમલો કરતાં ભાગદોડ મચી ગઈ હતી. મધમાખીઓ હુમલો કરતાં ઉમેદવારોના
from surat https://ift.tt/2NTwjUj
https://ift.tt/eA8V8J {
0 Comments