Surat: UK કોરોના સ્ટ્રેનના 2 અને આફ્રિકન સ્ટ્રેનનો 1 કેસ નોંધાતા ખળભળાટ, મનપા કમિશનરે નાગરિકોને શું કરી અપીલ, જાણો https://ift.tt/eA8V8J

સુરત:  સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે.   ગુજરાતમાં કોરોના વાયરસના વિદેશી સ્ટ્રેનને લઈને ચિંતા વધી છે.  ત્યારે સુરત મનપા કમિશનરે 3 દર્દીઓમાં વિદેશી સ્ટ્રેનના લક્ષણો મળી આવ્યા હોવાની જાણકારી ટ્વીટ કરીને આપી છે.   

સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, સુરતમાં વધુ 3 લોકોમાં કોરોના વાયરસના વિદેશી સ્ટ્રેનમળી આવ્યા છે. જેમાં 2 દર્દીઓ UK કોરોના સ્ટ્રેનના 2 અને આફ્રિકન સ્ટ્રેનના લક્ષણો ધરાવે છે.

[tw]https://twitter.com/CommissionerSMC/status/1369244908062670851[/tw]

આ સાથે જ મનપાના કમિશનરે નાગરિકોને કોઇપણ સંજોગોમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અને ટોળામાં ફરવા કે જાહેર મેળાવડાઓમાં નહીં જવા માટે અપીલ કરી હતી. સાથે જ સુરતીઓને સાવચેત રહેવા પણ જણાવ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં 581 નવા કેસ નોંધાયા હતા જ્યારે 453 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.

March 09, 2021 at 08:28AM surat

<p>સુરત: &nbsp;સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. &nbsp; ગુજરાતમાં કોરોના વાયરસના વિદેશી સ્ટ્રેનને લઈને ચિંતા વધી છે. &nbsp;ત્યારે સુરત મનપા કમિશનરે 3 દર્દીઓમાં વિદેશી સ્ટ્રેનના લક્ષણો મળી આવ્યા હોવાની જાણકારી ટ્વીટ કરીને આપી છે. &nbsp;&nbsp;</p> <p>સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, સુરતમાં વધુ 3 લોકોમાં કોરોના વાયરસના વિદેશી સ્ટ્રેનમળી આવ્યા છે. જેમાં 2 દર્દીઓ UK કોરોના સ્ટ્રેનના 2 અને આફ્રિકન સ્ટ્રેનના લક્ષણો ધરાવે છે.</p> <p>[tw]https://twitter.com/CommissionerSMC/status/1369244908062670851[/tw]</p> <p>આ સાથે જ મનપાના કમિશનરે નાગરિકોને કોઇપણ સંજોગોમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અને ટોળામાં ફરવા કે જાહેર મેળાવડાઓમાં નહીં જવા માટે અપીલ કરી હતી. સાથે જ સુરતીઓને સાવચેત રહેવા પણ જણાવ્યું હતું.</p> <p>છેલ્લા 24 કલાકમાં 581 નવા કેસ નોંધાયા હતા જ્યારે 453 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.</p>

from surat https://ift.tt/2OGd8gD
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments