સુરતમાં સ્ટાઈપેન્ડ વધારા ને લઈ રેસિડેન્ટ ડોક્ટરોએ ચીમકી ઉચ્ચારી છે. સ્ટાઇપેન્ડ નહીં વધારાય તો રેસિડન્ટ તબીબો 1 મેથી કોરોનાની સારવાર નહીં આપે તેવી ડોક્ટરોએ ચીમકી આપી છે. સતત રજૂઆત બાદ પણ સરકાર નથી સાંભળતી. ત્રણ વર્ષ પહેલા સ્ટાઈપેન્ડમાં વધારો કરાયો હતો. વિધાર્થી હોવા છતાંય આ રેસીડેન્ટ તબીબો અભ્યાસ છોડી છેલ્લા એકે વર્ષથી કોવિડ ના દર્દીની સારવાર કરી રહ્યા છે
<p>સુરતમાં સ્ટાઈપેન્ડ વધારા ને લઈ રેસિડેન્ટ ડોક્ટરોએ ચીમકી ઉચ્ચારી છે. સ્ટાઇપેન્ડ નહીં વધારાય તો રેસિડન્ટ તબીબો 1 મેથી કોરોનાની સારવાર નહીં આપે તેવી ડોક્ટરોએ ચીમકી આપી છે. સતત રજૂઆત બાદ પણ સરકાર નથી સાંભળતી. ત્રણ વર્ષ પહેલા સ્ટાઈપેન્ડમાં વધારો કરાયો હતો. વિધાર્થી હોવા છતાંય આ રેસીડેન્ટ તબીબો અભ્યાસ છોડી છેલ્લા એકે વર્ષથી કોવિડ ના દર્દીની સારવાર કરી રહ્યા છે</p> <div class="yj6qo"> </div> <div class="adL"> </div>
from surat https://ift.tt/3nkR4FV
https://ift.tt/eA8V8J {
0 Comments