સુરતમાં સ્ટાઈપેન્ડ વધારાને લઈ રેસિડેન્ટ તબીબોએ શું આપી ચીમકી ? જુઓ વીડિયો https://ift.tt/eA8V8J

સુરતમાં  સ્ટાઈપેન્ડ વધારા ને લઈ રેસિડેન્ટ ડોક્ટરોએ  ચીમકી ઉચ્ચારી છે. સ્ટાઇપેન્ડ નહીં વધારાય તો રેસિડન્ટ તબીબો 1 મેથી કોરોનાની સારવાર નહીં આપે તેવી ડોક્ટરોએ ચીમકી આપી છે. સતત રજૂઆત બાદ પણ સરકાર નથી સાંભળતી.  ત્રણ વર્ષ પહેલા સ્ટાઈપેન્ડમાં વધારો કરાયો હતો. વિધાર્થી હોવા છતાંય આ રેસીડેન્ટ તબીબો અભ્યાસ છોડી છેલ્લા એકે વર્ષથી  કોવિડ ના દર્દીની સારવાર કરી રહ્યા છે

 
 
April 25, 2021 at 05:47AM surat

<p>સુરતમાં &nbsp;સ્ટાઈપેન્ડ વધારા ને લઈ રેસિડેન્ટ ડોક્ટરોએ &nbsp;ચીમકી ઉચ્ચારી છે. સ્ટાઇપેન્ડ નહીં વધારાય તો રેસિડન્ટ તબીબો 1 મેથી કોરોનાની સારવાર નહીં આપે તેવી ડોક્ટરોએ ચીમકી આપી છે. સતત રજૂઆત બાદ પણ સરકાર નથી સાંભળતી. &nbsp;ત્રણ વર્ષ પહેલા સ્ટાઈપેન્ડમાં વધારો કરાયો હતો. વિધાર્થી હોવા છતાંય આ રેસીડેન્ટ તબીબો અભ્યાસ છોડી છેલ્લા એકે વર્ષથી &nbsp;કોવિડ ના દર્દીની સારવાર કરી રહ્યા છે</p> <div class="yj6qo">&nbsp;</div> <div class="adL">&nbsp;</div>

from surat https://ift.tt/3nkR4FV
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments