Home surat કોરોનાએ દક્ષિણ ગુજરાતના મોટા અગ્રણીનો લીધો ભોગ, જાણો કોણ છે આ આગેવાન? https://ift.tt/eA8V8J સુરતઃ ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 7 હજારને પાર થઈ ગયા છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કુલ મૃત્યુઆંક રાજ્યમાં 5 હજારની નજીક પહોંચી ગયો છે. ત્યારે કોરોનાએ દક્ષિણ ગુજરાતના મોટા આગેવાનનો ભોગ લીધો છે. બારડોલી સુગર મિલ (Bardoli Sugar Mill) ના એમ.ડી. પંકજ પટેલ (Pankaj Patel)નું નિધન થયું છે. છેલ્લા અનેક વર્ષોથી સુગર મિલમાં એમ.ડી. તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર થમી નથી રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 2642 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 24, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન-6, રાજકોટમાં-2, સાબરકાંઠા-2, અમદાવાદ, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત અને વડોદરામાં એક-એકના મોત સાથે કુલ 73 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4995 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 2491, સુરત કોર્પોરેશનમાં 1424, રાજકોટ કોર્પોરેશનમાં 551, વડોદરા કોર્પોરેશનમાં 317, જામનગર કોર્પોરેશન 189, મહેસાણા 191, સુરત 231, બનાસકાંઠા 119, વડોદરા 135, જામનગર 119, ભરુચ-124, પાટણ -108, રાજકોટ-102, ભાવનગર કોર્પોરેશન-84, ભાવનગર-81, નવસારી-78, આણંદ- 76, પંચમહાલ-73, સુરેન્દ્રનગર-69, કચ્છ-68, ગાંધીનગર-62, દાહોદ-61, ગાંધીનગર કોર્પોરેશન-58, અમરેલી-55, જુનાગઢ કોર્પોરેશન-54, જુનાગઢ-52, ખેડા-51, મહીસાગર-49, મોરબી-41, સાબરકાંઠા-41, તાપી-41, વલસાડ-37, અમદાવાદ-35, અરવલ્લી-26,બોટાદ-26, ગીર સોમનાથ-23, નર્મદા-21, દેવભૂમિ દ્વારકા-20, છોટા ઉદેપુર-12, પોરબંદર-9 અને ડાંગમાં 6 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 85,29,083 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,03,465 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 97,32,548 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ
નોંધાયેલા કેસ
મોત
14 એપ્રિલ 7410 73 13 એપ્રિલ 6690 67 12 એપ્રિલ
6021
55
11 એપ્રિલ
5469
54
10 એપ્રિલ
5011
49
9 એપ્રિલ
4541
42
8 એપ્રિલ
4021
35
7 એપ્રિલ
3575
22
6 એપ્રિલ
3280
17
5 એપ્રિલ
3160
15
4 એપ્રિલ
2875
14
3 એપ્રિલ
2815
13
2 એપ્રિલ
2640
11
1 એપ્રિલ
2410
9
કુલ કેસ અને મોત
59,972
476
April 14, 2021 at 08:28PM surat
કોરોનાએ દક્ષિણ ગુજરાતના મોટા અગ્રણીનો લીધો ભોગ, જાણો કોણ છે આ આગેવાન? https://ift.tt/eA8V8J સુરતઃ ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 7 હજારને પાર થઈ ગયા છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કુલ મૃત્યુઆંક રાજ્યમાં 5 હજારની નજીક પહોંચી ગયો છે. ત્યારે કોરોનાએ દક્ષિણ ગુજરાતના મોટા આગેવાનનો ભોગ લીધો છે. બારડોલી સુગર મિલ (Bardoli Sugar Mill) ના એમ.ડી. પંકજ પટેલ (Pankaj Patel)નું નિધન થયું છે. છેલ્લા અનેક વર્ષોથી સુગર મિલમાં એમ.ડી. તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર થમી નથી રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 2642 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 24, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન-6, રાજકોટમાં-2, સાબરકાંઠા-2, અમદાવાદ, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત અને વડોદરામાં એક-એકના મોત સાથે કુલ 73 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4995 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 2491, સુરત કોર્પોરેશનમાં 1424, રાજકોટ કોર્પોરેશનમાં 551, વડોદરા કોર્પોરેશનમાં 317, જામનગર કોર્પોરેશન 189, મહેસાણા 191, સુરત 231, બનાસકાંઠા 119, વડોદરા 135, જામનગર 119, ભરુચ-124, પાટણ -108, રાજકોટ-102, ભાવનગર કોર્પોરેશન-84, ભાવનગર-81, નવસારી-78, આણંદ- 76, પંચમહાલ-73, સુરેન્દ્રનગર-69, કચ્છ-68, ગાંધીનગર-62, દાહોદ-61, ગાંધીનગર કોર્પોરેશન-58, અમરેલી-55, જુનાગઢ કોર્પોરેશન-54, જુનાગઢ-52, ખેડા-51, મહીસાગર-49, મોરબી-41, સાબરકાંઠા-41, તાપી-41, વલસાડ-37, અમદાવાદ-35, અરવલ્લી-26,બોટાદ-26, ગીર સોમનાથ-23, નર્મદા-21, દેવભૂમિ દ્વારકા-20, છોટા ઉદેપુર-12, પોરબંદર-9 અને ડાંગમાં 6 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 85,29,083 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,03,465 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 97,32,548 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ
નોંધાયેલા કેસ
મોત
14 એપ્રિલ 7410 73 13 એપ્રિલ 6690 67 12 એપ્રિલ
6021
55
11 એપ્રિલ
5469
54
10 એપ્રિલ
5011
49
9 એપ્રિલ
4541
42
8 એપ્રિલ
4021
35
7 એપ્રિલ
3575
22
6 એપ્રિલ
3280
17
5 એપ્રિલ
3160
15
4 એપ્રિલ
2875
14
3 એપ્રિલ
2815
13
2 એપ્રિલ
2640
11
1 એપ્રિલ
2410
9
કુલ કેસ અને મોત
59,972
476
April 14, 2021 at 08:28PM surat
<p><strong>સુરતઃ</strong> ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 7 હજારને પાર થઈ ગયા છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કુલ મૃત્યુઆંક રાજ્યમાં 5 હજારની નજીક પહોંચી ગયો છે. ત્યારે કોરોનાએ દક્ષિણ ગુજરાતના મોટા આગેવાનનો ભોગ લીધો છે. બારડોલી સુગર મિલ (Bardoli Sugar Mill) ના એમ.ડી. પંકજ પટેલ (Pankaj Patel)નું નિધન થયું છે. છેલ્લા અનેક વર્ષોથી સુગર મિલમાં એમ.ડી. તરીકે ફરજ બજાવી રહ્યા હતા.<br /><br /></p> <p>રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર થમી નથી રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે. </p> <p> </p> <p><br />રાજ્યમાં આજે 2642 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે. </p> <p> </p> <p><br /><strong>કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?</strong></p> <p> </p> <p>આજે અમદાવાદ કોર્પોરેશનમાં 24, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન-6, રાજકોટમાં-2, સાબરકાંઠા-2, અમદાવાદ, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત અને વડોદરામાં એક-એકના મોત સાથે કુલ 73 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4995 પર પહોંચી ગયો છે.</p> <p> </p> <p><br /><strong>ક્યાં કેટલા કેસ નોંધાયા ?</strong></p> <p> </p> <p><br />અમદાવાદ કોર્પોરેશનમાં 2491, સુરત કોર્પોરેશનમાં 1424, રાજકોટ કોર્પોરેશનમાં 551, વડોદરા કોર્પોરેશનમાં 317, જામનગર કોર્પોરેશન 189, મહેસાણા 191, સુરત 231, બનાસકાંઠા 119, વડોદરા 135, જામનગર 119, ભરુચ-124, પાટણ -108, રાજકોટ-102, ભાવનગર કોર્પોરેશન-84, ભાવનગર-81, નવસારી-78, આણંદ- 76, પંચમહાલ-73, સુરેન્દ્રનગર-69, કચ્છ-68, ગાંધીનગર-62, દાહોદ-61, ગાંધીનગર કોર્પોરેશન-58, અમરેલી-55, જુનાગઢ કોર્પોરેશન-54, જુનાગઢ-52, ખેડા-51, મહીસાગર-49, મોરબી-41, સાબરકાંઠા-41, તાપી-41, વલસાડ-37, અમદાવાદ-35, અરવલ્લી-26,બોટાદ-26, ગીર સોમનાથ-23, નર્મદા-21, દેવભૂમિ દ્વારકા-20, છોટા ઉદેપુર-12, પોરબંદર-9 અને ડાંગમાં 6 કેસ નોંધાયા હતા. </p> <p> </p> <p><br /><strong>કેટલા લોકોએ લીધી રસી</strong></p> <p> </p> <p><br />વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 85,29,083 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,03,465 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 97,32,548 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. </p> <p> </p> <p> </p> <p> </p> <p><strong>ગુજરાતમાં છેલ્લા 14 </strong><strong>દિવસમાં નોંધાયેલા કેસ અને મોત </strong></p> <p> </p> <table> <tbody> <tr> <td> <p><strong>તારીખ</strong></p> </td> <td> <p><strong>નોંધાયેલા કેસ</strong></p> </td> <td> <p><strong>મોત</strong></p> </td> </tr> <tr> <td>14 એપ્રિલ</td> <td>7410</td> <td>73</td> </tr> <tr> <td>13 એપ્રિલ</td> <td>6690</td> <td>67</td> </tr> <tr> <td> <p>12 એપ્રિલ</p> </td> <td> <p>6021</p> </td> <td> <p>55</p> </td> </tr> <tr> <td> <p>11 એપ્રિલ</p> </td> <td> <p>5469</p> </td> <td> <p>54</p> </td> </tr> <tr> <td> <p>10 એપ્રિલ</p> </td> <td> <p>5011</p> </td> <td> <p>49</p> </td> </tr> <tr> <td> <p>9 એપ્રિલ</p> </td> <td> <p>4541</p> </td> <td> <p>42</p> </td> </tr> <tr> <td> <p>8 એપ્રિલ</p> </td> <td> <p>4021</p> </td> <td> <p>35</p> </td> </tr> <tr> <td> <p>7 એપ્રિલ</p> </td> <td> <p>3575</p> </td> <td> <p>22</p> </td> </tr> <tr> <td> <p>6 એપ્રિલ</p> </td> <td> <p>3280</p> </td> <td> <p>17</p> </td> </tr> <tr> <td> <p>5 એપ્રિલ</p> </td> <td> <p>3160</p> </td> <td> <p>15</p> </td> </tr> <tr> <td> <p>4 એપ્રિલ</p> </td> <td> <p>2875</p> </td> <td> <p>14</p> </td> </tr> <tr> <td> <p>3 એપ્રિલ</p> </td> <td> <p>2815</p> </td> <td> <p>13</p> </td> </tr> <tr> <td> <p>2 એપ્રિલ</p> </td> <td> <p>2640</p> </td> <td> <p>11</p> </td> </tr> <tr> <td> <p>1 એપ્રિલ</p> </td> <td> <p>2410</p> </td> <td> <p>9</p> </td> </tr> <tr> <td> <p><strong>કુલ</strong> <strong>કેસ</strong><strong> </strong><strong>અને મોત</strong></p> </td> <td> <p><strong>59,972</strong></p> </td> <td> <p><strong>476</strong></p> </td> </tr> </tbody> </table>
from surat https://ift.tt/3gfuBZ8
https://ift.tt/eA8V8J {
0 Comments