સુરત મનપાનો મોટો નિર્ણય, રાજ્યના કયા જિલ્લાઓમાંથી આવતા લોકોને તાવ-શરદી હશે તો નહીં અપાઈ પ્રવેશ ? https://ift.tt/eA8V8J
સુરતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે કોરોનાની ચેઈન તોડવા સુરત મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રમાંથી આવનારા લોકોમાં શરદી, તાવ, ઉધરસ હશે તો સુરતમાં પ્રવેશ આપવામાં નહીં આવે. કોરોના લક્ષણો જણાશે તો પ્રવેશ નહીં અપાઈ. સુરતના પ્રવેશદ્વાર પર ટેસ્ટિંગ કરવામાં આવશે.
0 Comments