Surat:શહેરમાં કોરોનાને હરાવવા માટે કાપડ વેપારીઓએ શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો https://ift.tt/eA8V8J
સુરતમાં (surat) કોરોના (corona) સંક્રમણને અટકાવવા માટે ટેક્સટાઇલ માર્કેટ (textile market) 28 એપ્રિલ (april) થી લઇને 5 મે (may) સુધી બંધ રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અપીલ બાદ વેપારીઓએ જાતે બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. 165 માર્કેટ અને 75 દુકાનો 5 મે સુધી બંધ રહશે. આજ સવારથી જ માર્કેટ બંધ જોવા મળી રહ્યા છે.
<p>સુરતમાં (surat) કોરોના (corona) સંક્રમણને અટકાવવા માટે ટેક્સટાઇલ માર્કેટ (textile market) 28 એપ્રિલ (april) થી લઇને 5 મે (may) સુધી બંધ રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અપીલ બાદ વેપારીઓએ જાતે બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. 165 માર્કેટ અને 75 દુકાનો 5 મે સુધી બંધ રહશે. આજ સવારથી જ માર્કેટ બંધ જોવા મળી રહ્યા છે.</p>
from surat https://ift.tt/32Vc64l
https://ift.tt/eA8V8J {
0 Comments