ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન ફાળવવાને લઇને સીઆર પાટીલે શું કર્યો દાવો? https://ift.tt/eA8V8J

ભારતીય જૈન સંઘ દ્વારા ઓક્સિજન બેન્ક, ડોક્ટર ઓન કોલ અને ઓક્સિજન મોબાઇલ વાનનો શુભારંભ કરાયો. કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આજે 40 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન આપવામાં આવ્યા હતા.ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. મ્યુકરમાઇકોસિસની સારવાર માટેના  ઇન્જેક્શનની ગુજરાતમાં અછત છે ત્યારે સીઆર પાટીલે દાવો કર્યો હતો કે તેમણે ઇન્જેક્શનની અછતને લઇને વડાપ્રધાન મોદી સમક્ષ રજૂઆત કરી હતી. હવે લોકોને ઇન્જેક્શનની અછત નહીં રહે.

 

May 22, 2021 at 10:57PM surat

<p>ભારતીય જૈન સંઘ દ્વારા ઓક્સિજન બેન્ક, ડોક્ટર ઓન કોલ અને ઓક્સિજન મોબાઇલ વાનનો શુભારંભ કરાયો. કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આજે 40 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન આપવામાં આવ્યા હતા.ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. મ્યુકરમાઇકોસિસની સારવાર માટેના &nbsp;ઇન્જેક્શનની ગુજરાતમાં અછત છે ત્યારે સીઆર પાટીલે દાવો કર્યો હતો કે તેમણે ઇન્જેક્શનની અછતને લઇને વડાપ્રધાન મોદી સમક્ષ રજૂઆત કરી હતી. હવે લોકોને ઇન્જેક્શનની અછત નહીં રહે.</p> <p>&nbsp;</p>

from surat https://ift.tt/2SmSMLd
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments