ગુજરાતના કયા શહેરમાં શાક માર્કેટમાં વેક્સિન-કોવિડ રિપોર્ટ કરાયો ફરજિયાત? નિયમ ન પાળનારા સામે શું ભરાયા પગલા? https://ift.tt/eA8V8J

સુરતઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધારે છે. ત્યારે સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 
સુરત શાક માર્કેટમાં વેકસીન કે કોવિડ રિપોર્ટ ફરજીયાત કરાયો છે. 

આ નિયમને પગલે 400 લારીઓ બંધ કરાવાઈ છે. 4137 દુકાનોની તપાસ હાથ ધરાઈ હતી, જેમાં 2312 વ્યક્તિઓએ વેકસીન લીધી હતી. 273 વ્યક્તિઓએ રિપોર્ટ નહીં કાઢતા દુકાન બંધ કરવાઇ હતી.

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની  સંખ્યા સ્થિર  રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13050 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.  સોમવારે 12820 કેસ નોંધાયા હતા. આજે ફરી 13050 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7779  પર પહોંચી ગયો છે. 

 


રાજ્યમાં આજે 12121 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,64,396  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 48 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 148297   પર પહોંચ્યો છે. જેમાંથી 778  લોકો વેન્ટિલેટર પર અને 147519 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.85  ટકા છે. 

 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશન-8, રાજકોટ કોર્પોરેશ 9,   વડોદરા કોર્પોરેશન 8, મહેસાણા 3, જામનગર કોર્પોરેશ 9,   ભાવનગર કોર્પોરેશન 5,વડોદરા 5, સુરત 2,   જામનગર-5, નવસારી 0, ખેડા 2, સાબરકાંઠા 3, મહીસાગર 1,  જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશ 3,  દાહોદ 2,  કચ્છ 3,   ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, ગીર સોમનાથ 1, નર્મદા 1, આણંદ 0, રાજકોટ 5, વલસાડ 1, પંચમહાલ 0, અમરેલી 2, ભરુચ 1, મોરબી 1, અરવલ્લી 1, બનાસકાંઠા 4,  છોટા ઉદેપુર 2, પાટણ 3,  ભાવનગર 5, તાપી 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1,  દેવભૂમિ દ્વારકા 2,    પોરબંદર 0  બોટાદ 1, અને ડાંગ 0  મોત સાથે કુલ 131  લોકોના મોત થયા છે. 

 

 

 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4693, સુરત કોર્પોરેશન-1214, રાજકોટ કોર્પોરેશ 593,   વડોદરા કોર્પોરેશન 563, મહેસાણા 459, જામનગર કોર્પોરેશ 397,   ભાવનગર કોર્પોરેશન 391,વડોદરા 380, સુરત 360,   જામનગર-331, નવસારી 200, ખેડા 198, સાબરકાંઠા 198, મહીસાગર 195,  જૂનાગઢ 178, જૂનાગઢ કોર્પોરેશન 172,  દાહોદ 162,  કચ્છ 162,   ગાંધીનગર 158, ગાંધીનગર કોર્પોરેશન 151, ગીર સોમનાથ 149, નર્મદા 143, આણંદ 138, રાજકોટ 133, વલસાડ 120, પંચમહાલ 110, અમરેલી 108, ભરુચ 106, મોરબી 104, અરવલ્લી 102, બનાસકાંઠા 100,  છોટા ઉદેપુર 90, પાટણ 84,  ભાવનગર 81, તાપી 78, સુરેન્દ્રનગર 62, અમદાવાદ 61,  દેવભૂમિ દ્વારકા 57,    પોરબંદર 37  બોટાદ 23, અને ડાંગ 9 કુલ 13050 કેસ નોંધાયા છે. 

 


કેટલા લોકોએ લીધી રસી

 

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,00,20,449  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,82,591 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,27,03,040  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 52,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 22,794 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 45,281 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

May 04, 2021 at 08:04PM surat

<p><strong>સુરતઃ</strong> ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધારે છે. ત્યારે સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.&nbsp;<br />સુરત શાક માર્કેટમાં વેકસીન કે કોવિડ રિપોર્ટ ફરજીયાત કરાયો છે.&nbsp;</p> <p>આ નિયમને પગલે 400 લારીઓ બંધ કરાવાઈ છે. 4137 દુકાનોની તપાસ હાથ ધરાઈ હતી, જેમાં 2312 વ્યક્તિઓએ વેકસીન લીધી હતી. 273 વ્યક્તિઓએ રિપોર્ટ નહીં કાઢતા દુકાન બંધ કરવાઇ હતી.<br /><br /></p> <p>રાજ્યમાં કોરોના વાયરસના &nbsp;(Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની &nbsp;સંખ્યા સ્થિર &nbsp;રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13050 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. &nbsp;સોમવારે 12820 કેસ નોંધાયા હતા. આજે ફરી 13050 નવા કેસ નોંધાયા છે. &nbsp;રાજ્યમાં કોરોના સંક્રમણથી &nbsp;વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે. &nbsp;તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7779 &nbsp;પર પહોંચી ગયો છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p><br />રાજ્યમાં આજે 12121 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,64,396 &nbsp;લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 48 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 148297 &nbsp; પર પહોંચ્યો છે. જેમાંથી 778 &nbsp;લોકો વેન્ટિલેટર પર અને 147519 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.85 &nbsp;ટકા છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>આજે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશન-8, રાજકોટ કોર્પોરેશ 9, &nbsp; વડોદરા કોર્પોરેશન 8, મહેસાણા 3, જામનગર કોર્પોરેશ 9, &nbsp; ભાવનગર કોર્પોરેશન 5,વડોદરા 5, સુરત 2, &nbsp; જામનગર-5, નવસારી 0, ખેડા 2, સાબરકાંઠા 3, મહીસાગર 1, &nbsp;જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશ 3, &nbsp;દાહોદ 2, &nbsp;કચ્છ 3, &nbsp; ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, ગીર સોમનાથ 1, નર્મદા 1, આણંદ 0, રાજકોટ 5, વલસાડ 1, પંચમહાલ 0, અમરેલી 2, ભરુચ 1, મોરબી 1, અરવલ્લી 1, બનાસકાંઠા 4, &nbsp;છોટા ઉદેપુર 2, પાટણ 3, &nbsp;ભાવનગર 5, તાપી 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1, &nbsp;દેવભૂમિ દ્વારકા 2, &nbsp; &nbsp;પોરબંદર 0 &nbsp;બોટાદ 1, અને ડાંગ 0 &nbsp;મોત સાથે કુલ 131 &nbsp;લોકોના મોત થયા છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p><strong>ક્યાં કેટલા કેસ નોંધાયા &nbsp;?</strong></p> <p>&nbsp;</p> <p>આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4693, સુરત કોર્પોરેશન-1214, રાજકોટ કોર્પોરેશ 593, &nbsp; વડોદરા કોર્પોરેશન 563, મહેસાણા 459, જામનગર કોર્પોરેશ 397, &nbsp; ભાવનગર કોર્પોરેશન 391,વડોદરા 380, સુરત 360, &nbsp; જામનગર-331, નવસારી 200, ખેડા 198, સાબરકાંઠા 198, મહીસાગર 195, &nbsp;જૂનાગઢ 178, જૂનાગઢ કોર્પોરેશન 172, &nbsp;દાહોદ 162, &nbsp;કચ્છ 162, &nbsp; ગાંધીનગર 158, ગાંધીનગર કોર્પોરેશન 151, ગીર સોમનાથ 149, નર્મદા 143, આણંદ 138, રાજકોટ 133, વલસાડ 120, પંચમહાલ 110, અમરેલી 108, ભરુચ 106, મોરબી 104, અરવલ્લી 102, બનાસકાંઠા 100, &nbsp;છોટા ઉદેપુર 90, પાટણ 84, &nbsp;ભાવનગર 81, તાપી 78, સુરેન્દ્રનગર 62, અમદાવાદ 61, &nbsp;દેવભૂમિ દ્વારકા 57, &nbsp; &nbsp;પોરબંદર 37 &nbsp;બોટાદ 23, અને ડાંગ 9 કુલ 13050 કેસ નોંધાયા છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p><br /><strong>કેટલા લોકોએ લીધી રસી</strong></p> <p>&nbsp;</p> <p>વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,00,20,449 &nbsp;લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,82,591 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. &nbsp;આમ કુલ- 1,27,03,040 &nbsp;લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 52,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 22,794 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 45,281 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.</p>

from surat https://ift.tt/33gyUvO
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments