<p>સુરત શહેરના તમામ સમાજના 18 વર્ષથી 65 વર્ષ સુધીના ભાઈ બહેનો માટે સુરતની સેવાભાવી સંસ્થા મુક્તિતિલક ફાઉન્ડેશન દ્વારા સી.આર.પાટીલ કોરોના કવચ વીમા યોજનાનો શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલી શ્રી રત્નસાગર જૈન વિદ્યાશાળામાં શનિવારથી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે શુભારંભ કરાયો. &nbsp;</p>

from surat https://ift.tt/2RgS168
https://ift.tt/eA8V8J {