Surat: પરિવારમાં બે સભ્યોના કોરોનાથી મોત બાદ પૂર્વ નર્સે મક્કમ મનોબળ સાથે કોરોનાને આપી મ્હાત https://ift.tt/eA8V8J

પરિવારમાં કોરોનાથી બે સભ્યોના મોત બાદ મક્કમ મનોબળ સાથે પૂર્વ નર્સે કોરોનાને હરાવ્યો હતો. પૂર્વ નર્સ નિરંજના બેન  કોરોનાને મ્હાત આપી છે.  સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરાયા છે.  પતિ ઇમાનુએલ અને દેરાણી નિરુબેનનું કોરોનાએ ભોગ લીધો હતો. 

May 02, 2021 at 02:38AM surat

<p>પરિવારમાં કોરોનાથી બે સભ્યોના મોત બાદ મક્કમ મનોબળ સાથે પૂર્વ નર્સે કોરોનાને હરાવ્યો હતો. પૂર્વ નર્સ નિરંજના બેન &nbsp;કોરોનાને મ્હાત આપી છે. &nbsp;સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરાયા છે. &nbsp;પતિ ઇમાનુએલ અને દેરાણી નિરુબેનનું કોરોનાએ ભોગ લીધો હતો.&nbsp;</p>

from surat https://ift.tt/2PFYnvg
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments