Surat:રેમડેસિવીર ઈન્જેક્શનની કાળાબજારી કરનારના કેસ અંગે વકીલ મંડળે શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો https://ift.tt/eA8V8J

સુરત(Surat)માં રેમડેસિવીરની કાળાબજારી કરનારનો કેસ ન લડવાનો વકીલ મંડળે નિર્ણય કર્યો છે. મંડળની બેઠકમાં સર્વાનુમતે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.મંડળે કહ્યું કે, લોકોના જીવન સાથે ચેડા કરનારને માફી ન મળવી જોઈએ. 

May 04, 2021 at 09:23PM surat

<p>સુરત(Surat)માં રેમડેસિવીરની કાળાબજારી કરનારનો કેસ ન લડવાનો વકીલ મંડળે નિર્ણય કર્યો છે. મંડળની બેઠકમાં સર્વાનુમતે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.મંડળે કહ્યું કે, લોકોના જીવન સાથે ચેડા કરનારને માફી ન મળવી જોઈએ.&nbsp;</p>

from surat https://ift.tt/33k0s32
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments