Surat:રેમડેસિવીર ઈન્જેક્શનની કાળાબજારી કરનારના કેસ અંગે વકીલ મંડળે શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો https://ift.tt/eA8V8J
સુરત(Surat)માં રેમડેસિવીરની કાળાબજારી કરનારનો કેસ ન લડવાનો વકીલ મંડળે નિર્ણય કર્યો છે. મંડળની બેઠકમાં સર્વાનુમતે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.મંડળે કહ્યું કે, લોકોના જીવન સાથે ચેડા કરનારને માફી ન મળવી જોઈએ.
<p>સુરત(Surat)માં રેમડેસિવીરની કાળાબજારી કરનારનો કેસ ન લડવાનો વકીલ મંડળે નિર્ણય કર્યો છે. મંડળની બેઠકમાં સર્વાનુમતે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.મંડળે કહ્યું કે, લોકોના જીવન સાથે ચેડા કરનારને માફી ન મળવી જોઈએ. </p>
from surat https://ift.tt/33k0s32
https://ift.tt/eA8V8J {
0 Comments