સુરતમાં મનપા ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કરશે, માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે લેવાયો નિર્ણય https://ift.tt/eA8V8J

સુરતમાં મનપા ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કરશે. SMC દેશની પ્રથમ મનપા બની જેણે ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કર્યા છે. મનપાની સ્થાયી સમિતિએ આ નિર્ણય લીધો છે. માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે આ નિર્ણય લેવાયો છે. પ્રથમ વર્ષે 910 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. અને નિઃશુલ્ક શિક્ષણ અપાશે. 

June 18, 2021 at 01:23AM surat

<p>સુરતમાં મનપા ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કરશે.&nbsp;SMC&nbsp;દેશની પ્રથમ મનપા બની જેણે ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કર્યા છે. મનપાની સ્થાયી સમિતિએ આ નિર્ણય લીધો છે. માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે આ નિર્ણય લેવાયો છે. પ્રથમ વર્ષે 910 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. અને નિઃશુલ્ક શિક્ષણ અપાશે.&nbsp;</p>

from surat https://ift.tt/3wEraR1
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments