સુરત: મનીષ સીસોદિયાના ભાજપ પર પ્રહાર, 2022ની ચૂંટણીમાં ભાજપ સામે AAPની લડત હશે https://ift.tt/eA8V8J
દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયાએ સુરતમાં ભાજપ પર પ્રહાર કર્યાં હતા. સીસોદિયાએ જણાવ્યુ હતું કે,, 2022ની વિધાન સભાની ચુંટણીમાં ભાજપ સામે AAPની લડત હશે. ભાજપ આજે ભારતીય ઝગડા પાર્ટી બની છે.
0 Comments