<p>સુરતના કામરેજ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. એકજ દિવસમાં 50 જેટલા કેસ નોંધાયા છે. અને 6 દર્દીઓના મોત થયા છે. પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતાં લોકો બીમાર થયા છે.</p>
from surat https://ift.tt/2RZ48p2
https://ift.tt/eA8V8J {
સુરતના કામરેજ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. એકજ દિવસમાં 50 જેટલા કેસ નોંધાયા છે. અને 6 દર્દીઓના મોત થયા છે. પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતાં લોકો બીમાર થયા છે.
June 01, 2021 at 01:33AM surat
Technosv2018
June 01, 2021
0 Comments