સુરતના કામરેજ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના 50 જેટલા કેસ, 6 દર્દીઓના મોત, જાણો શું છે કારણ? https://ift.tt/eA8V8J

સુરતના કામરેજ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. એકજ દિવસમાં 50 જેટલા કેસ નોંધાયા છે. અને 6 દર્દીઓના મોત થયા છે. પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતાં લોકો બીમાર થયા છે.

June 01, 2021 at 01:33AM surat

<p>સુરતના કામરેજ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. એકજ દિવસમાં 50 જેટલા કેસ નોંધાયા છે. અને 6 દર્દીઓના મોત થયા છે. પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતાં લોકો બીમાર થયા છે.</p>

from surat https://ift.tt/2RZ48p2
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments