ગુજરાતના આ શહેરમાં કોરોનામાં માતાપિતા ગુમાવનાર બાળકોની ફી માફી કરવામાં આવશે https://ift.tt/eA8V8J

સુરતની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એક મહત્વનો નિર્ણય લીધો છે. સંવેદના સેતુ કાર્યક્રમ અંતર્ગત કોરોનામાં માતાપિતા ગુમાવી ચૂકેલા બાળકોની ફી માફ કરવામાં આવશે. માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને દત્તક લેવામાં આવશે અને પિતા અથવા માતા ગુમાવનાર બાળકને 50થી 75 ટકા ફી માફી આપવામાં આવશે. શાળા સંચાલક મંડળ આ બાબતે સર્વે કરશે અને શાળામાંથી આવા વિદ્યાર્થીઓને ફોર્મ આપવામાં આવશે જેમાં તેઓએ વિગતો ભરવાની રહેશે.

June 04, 2021 at 04:20AM surat

<p>સુરતની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એક મહત્વનો નિર્ણય લીધો છે. સંવેદના સેતુ કાર્યક્રમ અંતર્ગત કોરોનામાં માતાપિતા ગુમાવી ચૂકેલા બાળકોની ફી માફ કરવામાં આવશે. માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને દત્તક લેવામાં આવશે અને પિતા અથવા માતા ગુમાવનાર બાળકને 50થી 75 ટકા ફી માફી આપવામાં આવશે. શાળા સંચાલક મંડળ આ બાબતે સર્વે કરશે અને શાળામાંથી આવા વિદ્યાર્થીઓને ફોર્મ આપવામાં આવશે જેમાં તેઓએ વિગતો ભરવાની રહેશે.</p>

from surat https://ift.tt/3wY7CXO
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments