આ પ્રકારની બેદરકારી ભારે પડી શકે છે, સુરતમાં ખાણીપીણી બજારોમાં ઉમટી લોકોની ભીડ https://ift.tt/eA8V8J

નિયંત્રણોમાં છૂટ મળતા જ લોકો બેદરકાર થયા છે.  સુરતના આનંદ મહેલ રોડ પર લોકોની ભીડ જોવા મળી હતી. રવિવારની રજા પર લોકો ખાણીપીણી બજાર પર ઉમટી પડ્યા હતા અને કોવિડના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. નાગરિકોની સાથે વેપારીઓ પણ નિયમોનું પાલન નથી કરી રહ્યા..માસ્ક વિના જ વેપારીઓ જોવા મળી રહ્યા હતા.

June 20, 2021 at 02:31AM surat

<p>નિયંત્રણોમાં છૂટ મળતા જ લોકો બેદરકાર થયા છે. &nbsp;સુરતના આનંદ મહેલ રોડ પર લોકોની ભીડ જોવા મળી હતી. રવિવારની રજા પર લોકો ખાણીપીણી બજાર પર ઉમટી પડ્યા હતા અને કોવિડના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. નાગરિકોની સાથે વેપારીઓ પણ નિયમોનું પાલન નથી કરી રહ્યા..માસ્ક વિના જ વેપારીઓ જોવા મળી રહ્યા હતા.</p>

from surat https://ift.tt/3qarMf3
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments