સુરત:મહિધરપૂરા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી, ઘટના દરમિયાન કોઈ જાનહાનિ નહીં https://ift.tt/eA8V8J
સુરતના (Surat) મહિધરપૂરા (Mahidharpura area) વિસ્તારમાં મકાન ધરાશાયી થયું છે. બુંદેલા શેરીમાં જર્જરિત મકાન (Dilapidated House) તૂટી પડ્યું છે. આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિ (Casualties) નથી સર્જાઈ. મકાનનો કાટમાળ ઉતારવાની કામગીરી હાથ ધરાઇ છે.
<p>સુરતના (Surat) મહિધરપૂરા (Mahidharpura area) વિસ્તારમાં મકાન ધરાશાયી થયું છે. બુંદેલા શેરીમાં જર્જરિત મકાન (Dilapidated House) તૂટી પડ્યું છે. આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિ (Casualties) નથી સર્જાઈ. મકાનનો કાટમાળ ઉતારવાની કામગીરી હાથ ધરાઇ છે.</p>
from surat https://ift.tt/3wgt4Xn
https://ift.tt/eA8V8J {
0 Comments