સુરત:મહિધરપૂરા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી, ઘટના દરમિયાન કોઈ જાનહાનિ નહીં https://ift.tt/eA8V8J

સુરતના (Surat) મહિધરપૂરા (Mahidharpura area) વિસ્તારમાં મકાન ધરાશાયી થયું છે. બુંદેલા શેરીમાં જર્જરિત મકાન (Dilapidated House) તૂટી પડ્યું છે. આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિ (Casualties) નથી સર્જાઈ. મકાનનો કાટમાળ ઉતારવાની કામગીરી હાથ ધરાઇ છે.

June 30, 2021 at 03:09AM surat

<p>સુરતના (Surat) મહિધરપૂરા (Mahidharpura area) વિસ્તારમાં મકાન ધરાશાયી થયું છે. બુંદેલા શેરીમાં જર્જરિત મકાન (Dilapidated House) તૂટી પડ્યું છે. આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિ (Casualties) નથી સર્જાઈ. મકાનનો કાટમાળ ઉતારવાની કામગીરી હાથ ધરાઇ છે.</p>

from surat https://ift.tt/3wgt4Xn
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments