વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ ઓફલાઈન પરીક્ષા લેવાનો કર્યો નિર્ણય, ક્યારે યોજાશે પરીક્ષા? https://ift.tt/eA8V8J
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(Veer Narmad South Gujarat University)એ પણ પરીક્ષા(Exam)ની તારીખ જાહેર કરી છે. 19 જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે. બી.એ, બી.કોમ, બી.એસ.સી,બી.બી.એ, સેંમિસ્ટર-6ની રેગ્યુલર અને એમ.એ,એમ.કોમ સેમિસ્ટર -4ની પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
<p>વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(Veer Narmad South Gujarat University)એ પણ પરીક્ષા(Exam)ની તારીખ જાહેર કરી છે. 19 જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે. બી.એ, બી.કોમ, બી.એસ.સી,બી.બી.એ, સેંમિસ્ટર-6ની રેગ્યુલર અને એમ.એ,એમ.કોમ સેમિસ્ટર -4ની પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.</p>
from surat https://ift.tt/2UW9O4t
https://ift.tt/eA8V8J {
0 Comments