Suratના ઉધના દરવાજા, માન દરવાજા, ડીંડોલી રેલવે ગરનાળામાં ભરાયા પાણી, જુઓ વીડિયો https://ift.tt/eA8V8J

 સુરતમાં (Surat) મોડી રાત્રે પડેલા વરસાદના પાણી હજુ સુધી ઓસર્યા નથી.ઉધના, માન દરવાજા, ડિંડોલી રેલવે ગરનાળા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ડિંડોલી રેલવે ગરનાળા પાસે તો ઘુંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. ગટર મારફતે વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે. દુકાનો નજીક પાણી ભરાયા

June 24, 2021 at 01:25AM surat

<p>&nbsp;સુરતમાં (Surat) મોડી રાત્રે પડેલા વરસાદના પાણી હજુ સુધી ઓસર્યા નથી.ઉધના, માન દરવાજા, ડિંડોલી રેલવે ગરનાળા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ડિંડોલી રેલવે ગરનાળા પાસે તો ઘુંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. ગટર મારફતે વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે. દુકાનો નજીક પાણી ભરાયા</p>

from surat https://ift.tt/3gRpiiH
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments