Surat:સરસ્વતી આવાસમાં છતના પોપડા પડતા આઠ મહિનાની માસૂમે ગુમાવ્યો જીવ, પરિવારજનોએ કરી ન્યાયની માંગ https://ift.tt/eA8V8J

સુરત(Surat)ના પાંડેસરા(Pandesara)ના સરસ્વતી આવાસમાં છતના પોપડા પડવાથી આઠ મહિનાની સિયા ખાંડે(Sia Khande) નામની બાળકીનું મોત થયું છે. બાળકીના મોત બાદ પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. પરિવારજનોએ ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.

June 21, 2021 at 01:30AM surat

<p>સુરત(Surat)ના પાંડેસરા(Pandesara)ના સરસ્વતી આવાસમાં છતના પોપડા પડવાથી આઠ મહિનાની સિયા ખાંડે(Sia Khande) નામની બાળકીનું મોત થયું છે. બાળકીના મોત બાદ પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. પરિવારજનોએ ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.</p>

from surat https://ift.tt/3xDhoyY
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments