સુરત(Surat)ના પાંડેસરા(Pandesara)ના સરસ્વતી આવાસમાં છતના પોપડા પડવાથી આઠ મહિનાની સિયા ખાંડે(Sia Khande) નામની બાળકીનું મોત થયું છે. બાળકીના મોત બાદ પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. પરિવારજનોએ ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.
<p>સુરત(Surat)ના પાંડેસરા(Pandesara)ના સરસ્વતી આવાસમાં છતના પોપડા પડવાથી આઠ મહિનાની સિયા ખાંડે(Sia Khande) નામની બાળકીનું મોત થયું છે. બાળકીના મોત બાદ પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. પરિવારજનોએ ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.</p>
from surat https://ift.tt/3xDhoyY
https://ift.tt/eA8V8J {
0 Comments