સુરત (Surat) શહેરમાં વિવિધ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની મુદ્દત 5 વર્ષ સુધી લંબાઈ છે. મુખ્યમંત્રી (Chief Minister) વિજય રૂપાણીએ (Vijay Rupani) આ મામલે મોટો નિર્ણય લીધો છે. 8 પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં અશાંત ધારાની (The term of unrest) મુદ્દત 5 વર્ષ સુધી લંબાઈ છે. આ વિસ્તારોમાં મિલકતના વેચાણ કરતાં પહેલા કલેકટરની મંજૂરી લેવાની રહેશે.
<p>સુરત (Surat) શહેરમાં વિવિધ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની મુદ્દત 5 વર્ષ સુધી લંબાઈ છે. મુખ્યમંત્રી (Chief Minister) વિજય રૂપાણીએ (Vijay Rupani) આ મામલે મોટો નિર્ણય લીધો છે. 8 પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં અશાંત ધારાની (The term of unrest) મુદ્દત 5 વર્ષ સુધી લંબાઈ છે. આ વિસ્તારોમાં મિલકતના વેચાણ કરતાં પહેલા કલેકટરની મંજૂરી લેવાની રહેશે.</p>
from surat https://ift.tt/3zKhfdN
https://ift.tt/eA8V8J {
0 Comments