સુરતમાં કોસંબા પાસેના બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર, એક વર્ષ પહેલા બનેલા બ્રિજ પર પડ્યા ખાડા https://ift.tt/eA8V8J
સુરતમાં (Surat) કોસંબા (Kosamba) પાસેના બ્રિજના (bridge) કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. નંદાઉ પાટિયા પાસે એક વર્ષ પહેલા જ 40 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજ પર મોટા ખાડા પડ્યા છે. જેના કારણે એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
<p>સુરતમાં (Surat) કોસંબા (Kosamba) પાસેના બ્રિજના (bridge) કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. નંદાઉ પાટિયા પાસે એક વર્ષ પહેલા જ 40 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજ પર મોટા ખાડા પડ્યા છે. જેના કારણે એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. </p>
from surat https://ift.tt/2VjJd15
https://ift.tt/eA8V8J {
0 Comments