સુરતમાં શાકભાજીના ભાવમાં 10થી 20 રૂપિયાનો વધારો થયો છે. વેપારીઓના કહ્યાં પ્રમાણે, મહારાષ્ટ્રમાં વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. 15 દિવસ પહેલા કારેલાનો ભાવ 20 રૂપિયા હતો આજે 40 રૂપિયા થઈ ગયો છે.
<p>સુરતમાં શાકભાજીના ભાવમાં 10થી 20 રૂપિયાનો વધારો થયો છે. વેપારીઓના કહ્યાં પ્રમાણે, મહારાષ્ટ્રમાં વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. 15 દિવસ પહેલા કારેલાનો ભાવ 20 રૂપિયા હતો આજે 40 રૂપિયા થઈ ગયો છે.</p>
from surat https://ift.tt/2VaUDo4
https://ift.tt/eA8V8J {
0 Comments